ID | 019027 |
Call Number | 398/જાદવ/030499 |
Title Proper | લોકસાહિત્યની વિરાસત |
Language | GUJ |
Author | જાદવ જોરાવરસિંહ |
Publication | અમદાવાદ, જોરાવરસિંહ જાદવ, 2009. |
Description | 188 |
Summary / Abstract (Note) | પ્રસ્તુત પુસ્તકમાં ચારણી સાહિત્ય પર કતૃત્વની છાપ છે એટલે બંનેને પ્રકારભેદે જુદા ગણવામાં આવે છે. પ્રથમ ખંડમાં લોકસાહિત્ય અંગેની કૃતિઓ અને બીજા ખંડમાં ચારણી અને પ્રાચીન કવિઓની કૃતિઓને સમાવવામાં આવી છે. |
Contents | ખંડ -1 લોકસાહિત્ય 21લેખોનો સમાવેશ છે. ગુજરાતના લોકસાહિત્યનો મૂલ્યવાન વારસો, લગ્નગીતોમાં ફટાણાં, મારા નખના પરવાળા જેવી ચૂંદડી, લોકવાર્તાની વિવિધ શૈલીઓ, હલકદાર મીઠાં-મધુરાં લગ્નગીતો વગેરે વગેરે ખંડ -2 ચારણી અને પ્રાચીન સાહિત્ય જેમાં 6 લેખોનો સમાવેશ છે. અજોડ ગ્રંથઃપ્રવીણસાગર, શૃંગાર અને પ્રણ્યના કવિ બિહારીદાસ, રાધા બતાવત કાન કો ચાર નારી કો કંથ ચારણી સાહિત્યમાં ઋતુસૌંદર્ય વગેરે વગેરે |
Standard Number | 978-93-80065-07-6 |
Price. Qualification | 125.00(પાકી-ખરીદી) |
Classification Number | 398 |